Temple Activity

જલારામ ભવન – મંદિર

  • આરતીનો સમય : સવારે ૭-૩૦ કલાકે અને સાંજે ૬-૩૦ કલાકે
  • દર્શનનો સમય : સવારે ૬ -૩૦ થી ૧૨-૩૦ તથા બપોરે ૪-૩૦ થી ૮-૦૦
  • દર ગુરૂવારે ૪-૩૦ થી ૭ વિષ્ણુ સહસ્ત્ર નામ,ભજન, આરતી-સાંજે ૭ થી ૯ કલાકે પ્રસાદ
  • દર શનિવારે ૮-૦૦ થી ૯-૦૦ કલાકે હનુમાન ચાલીસા

મંદિરમાં ઉજવાતા ઉત્સવો :

મા્સ ઉત્સવો
મહાસુદ -૫ વસંતપંચમી-પાટોત્સવ
મહાવદ – ૧૩ મહાશિવરાત્રી-રુદ્વાભિષેક
ફાગણ સુદ -૧૫ હોળીકા દહન
ચૈત્રસુદ -૨ શ્રી દરિયાલાલ દેવ જન્મોત્સવ
ચૈત્રસુદ -૯ સુંદરકાંડ – શ્રી રામ જન્મોત્સવ
ચૈત્રી ૧૫ શ્રી હનુમાન જન્મોત્સવ ૧૦૮ પાઠ
અષાઢી બીજ ધ્વજાજી પૂજન
શ્રાવણ વદ ૮ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી
શ્રાવણ – ૩o રુદ્રાભિષેક
ભાદરવા – ૪ શ્રી ગણેશચતુર્થી પૂજન-અર્ચના
આસોસુદ – ૧ નવરાત્રી પ્રારંભ-ઘટ સ્થાપના
દ૨રોજ આરતી-સ્તુતિ-ગરબા
આસોસુદ – ૮ દુર્ગાષ્ટમી યજ્ઞ
આસો વદ અમાસ દિવાળી
કારતક સુદ -૧ નૂતનવર્ષ અન્નકુટ
કારતક સુદ -૭ શ્રી જલારામ જયંતિ
કારતક સુદ વ્રત ૧૫ તુલસી વિવાહ