Healthcare Center

તા.૧૬.૮.૨૦૧૫ ના રોજ શ્રી જલારામ હેલ્થકેર સેન્ટરનું ઉદ્દધાટન કરતાં ઉદાર યોગદાતા શ્રી હરીશભાઈ ચંદારાણા સાથે જ્ઞાતિ વયશ્રેષ્ઠી શ્રી ગોરધનભાઈ ઝવેરી ને આપણા સ્થાપક ટ્રસ્ટી શ્રી ગોરધન ભાઈ સોઢા રીબનની ગાંઠ છોડીને સર્વને સંદેશ આપે છે કે હંમેશા આવા પ્રસંગે રીબન કાપવાને બદલે ગાંઠ છોડાવી, આપણા મનમાં રહેલી ગાંઠો છૂટી જાય તેવી શુભ ભાવના પ્રગટ કરવી.