પ. પૂ. ભગવાન સાંઈબાબા

Swami1

આપણા ટ્રસ્ટી અને સહુ જ્ઞાતિજનોના સૌભાગ્યની પરાકાષ્ઠાએ જ્યારે ૭-૧૨-૧૯૯૮ ના રોજ વ્હાઇટફિલ્ડ બેંગ્લોર મધ્યે ટ્રસ્ટીમંડળ પુજ્ય ‘જલારામ બાપા’ ના ફોટા સાથે ‘બાબા’ ના આશિષ પ્રાર્થવા ગયા ત્યારે ‘બાબા’ ના ફોટા તથા ટ્રસ્ટી ઉપર તેમના હસ્તકમળનો સ્પર્શ કરી વચનામૃત હતા.