પ. પૂ. ગોસ્વામી પ્રભુજી મહોદય

શ્રી બાલકૃષ્ણો વિજયતે

 

આજરોજ તા.૨૦.૪.૧૯૯૮ ના રોજ શ્રી જલારામ સેવા ટ્રસ્ટ બેંગ્લોર માં આવી અહીની પ્રવૃત્તિઓ જોઈ ઘણીજ પ્રસન્નતા થઈ છે.શ્રી જલારામ બાપા ગુજરાતના એક મહાન વિભૂતિ પરમ સંત પુરુષ હતા .અને તેમના મહાન આદર્શોને બેંગ્લોરમાં આ ટ્રસ્ટ દ્વારા સાકાર રૂપ પ્રાપ્ત થઈ રહ્યું છે તે ખરેખર પરમ આનંદ નો વિષય છે પૂજ્ય સંતશ્રી જલારામ બાપાનું મંદીર તથા ભવન વ્યવસ્થા થી અતિ સુંદર થઈ રહ્યું છે.આ સંસ્થાને પરમ કૃપાળુ પરમાત્મા ઉત્તરોત્તર ઘણીજ પ્રગતી કરાવે એજ પ્રભુ ચરણોમાં પ્રાર્થના .

 

ગોસ્વામી પ્રભુજી બાવા (સુરત – વડોદરા)

૨૦.૪.૯૮ , બેગ્લોર .